Book Online Tickets for Hanuman Jayanti Celebration - 2017 , Ahmedabad.  શ્રી રામચંદ્ર ભગવાનના અસીમ ભક્ત, ભગવાન શિવનો અવતાર, મહાશક્તિશાળી અને જે આપણા સૌની વચ્ચે હાજર

Hanuman Jayanti Celebration - 2017

 

Invite friends

Contact Us

Page Views : 38

About The Event

 શ્રી રામચંદ્ર ભગવાનના અસીમ ભક્ત, ભગવાન શિવનો અવતાર, મહાશક્તિશાળી અને જે આપણા સૌની વચ્ચે હાજરાહજૂર છે એવા શ્રી હનુમાનજી મહારાજની જયંતિનું પરંપરાગત અને ભવ્ય આયોજન શ્રી મારુતિ નંદન હનુમાનજી મંદિર વસ્ત્રાલ દ્વારા કરવામાં આવેલ છે.

પ્રાતઃ આરતી : સવારે ૭:00 કલાકે

થાળ : ૧૧ :૩૦ કલાકે

મહા પ્રસાદ વિતરણ : સાંજે ૫:૦૦ કલાક થી

મહા આરતી : સાંજે ૭:૩૦ કલાકે

તો સર્વે ભક્તજનો ચાલો આપણે સૌ ભેગા મળીને હનુમાન જયંતિને ભવ્ય સફળતા અપાવીએ અને યાદગાર બનાવીએ.

મારુતિ નંદન હનુમાનજી મંદિર વસ્ત્રાલ
।। જય શ્રી રામ ।।

More Events From Same Organizer

Similar Category Events