શ્રી રામચંદ્ર ભગવાનના અસીમ ભક્ત, ભગવાન શિવનો અવતાર, મહાશક્તિશાળી અને જે આપણા સૌની વચ્ચે હાજરાહજૂર છે એવા શ્રી હનુમાનજી મહારાજની જયંતિનું પરંપરાગત અને ભવ્ય આયોજન શ્રી મારુતિ નંદન હનુમાનજી મંદિર વસ્ત્રાલ દ્વારા કરવામાં આવેલ છે.
પ્રાતઃ આરતી : સવારે ૭:00 કલાકે
થાળ : ૧૧ :૩૦ કલાકે
મહા પ્રસાદ વિતરણ : સાંજે ૫:૦૦ કલાક થી
મહા આરતી : સાંજે ૭:૩૦ કલાકે
તો સર્વે ભક્તજનો ચાલો આપણે સૌ ભેગા મળીને હનુમાન જયંતિને ભવ્ય સફળતા અપાવીએ અને યાદગાર બનાવીએ.
મારુતિ નંદન હનુમાનજી મંદિર વસ્ત્રાલ
।। જય શ્રી રામ ।।